ત્રણ વાત
April 17, 2007 by pravinash1
આપણે સૌએ યાદ રાખવા જેવી ત્રણ વાત
હમેશા ત્રણ જણા ને વઁદન કરવા માતા પિતા અને ગુરુ
ત્રણ વસ્તુનુ પ્રદર્શન અનાવશ્યક અઁગ ધન અને ભોજન
ત્રણ વ્યક્તિઓને સદા મદદ કરવી દીન હીન અને લાચાર
ત્રણ વ્યક્તિઓથી ઝઘડો ન કરવો મૂરખ શરાબી અને પહેલવાન
ત્રણનુ સદા સન્માન કરવુ સજ્જન સઁત અને જ્ઞાની
ત્રણ ઉપર સદા દયા કરવી બાલક વૃધ્ધ અને પાગલ
ત્રણ જણાને કદી કમ ન સમજવા રોગ શત્રુ અને પ્રતિદ્વદી
ત્રણ જણા ક્યારે રોકાતા નથી વખત મૃત્યુ અને ઘરાક
ત્રણ વસ્તુથી બચવુ નીઁદા સ્વપ્રશઁશા અને કુસઁગ
ત્રણ ઈઁન્દ્રિયોને વશમા રાખવી મન બુદ્ધિ અને જીભ
ત્રણ વસ્તુઓને હઁમેશા વધારો ચરિત્ર ગૌરવ અને જ્ઞાન
ત્રણ ગુણનો સદા આગ્રહ રાખો સત્ય અહિઁસા અને ઈમાનદારી
ત્રણ દુર્ગુણોથી દૂર ભાગો ઈર્ષ્યા ઘૃણા અને અપમાન
ત્રણ ભાવનાઓને વશમા રાખવી કામ ક્રોધ અને સ્વાર્થ
ત્રણ વસ્તુઓ કદી ખોશો નહી આશા ઉત્સાહ અને વિશ્વાસ
ત્રણ વાતોથી સઁબઁધ ગાઢ થાય છે મિત્રતા પ્રેમ અને સનમાન
ત્રણ ચીજો કદી ન ભુલવી દેવુ કર્તવ્ય અને ઉપકાર
[...] Posted by yogakarma on April 17th, 2007 ત્રણ વાત « મન માનસ અને મનન [...]
If human can follow this route!