આજની  તારીખ  માટે  શું  કહું. શબ્દો  જડતા  નથી. સહુ પ્રથમ તો મારા

       વાચક  મિત્રો  નો ખૂબ ખૂબ આભાર. તમારા  બધાના  સાથ  અને  સહયોગથી
 
        તો  મળવાનું  સતત  ચાલુ  રહ્યું. સમજી  ગયાને  આજનો દિવસ છે

                       ‘મન  માનસ  અને  મનન’ની  વર્ષગાંઠનો. એક  વર્ષ  પુરું

       કરતાં  અનહદ  આનંદ  અનુભવું  છું.

               આજે  સાંજના  છ  વાગ્યે  તમે  સહુ  શુભ  ચિંતકો  વેળાસર  આવી  જજો.

         નાનો  મેળાવડો  રાખ્યો  છે.  તમારી  પ્રત્યક્ષ  હાજરી  એ  તમારી  સોગાદ
 
         ગણીશ.   નારાજ  ન  કરશો!       .
     
       ચાલો  ત્યારે  હું  તૈયારી  કરું  તમારા  સ્વાગતની.
 
           દર્શનની  આતુર               પ્રવિણા  અવિનાશ  કડકિઆ          

        p.s. Please  write  your comments.