Posted in વિચાર ના વહેણ on March 9, 2008 | 6 Comments »
બંનેની રાશી એક છે.
શ્રદ્ધા તારે છે.
શંકા ડૂબાડે છે.
શ્રદ્ધા આવશ્યક છે.
શંકા અનાવશ્યક છે.
શ્રદ્ધા સહારો છે.
શંકા સિતારો છે.
શ્રદ્ધામાં શંકાને સ્થાન નથી.
શંકા હોય ત્યાં શ્રદ્ધા ઢુંકતી નથી.
શ્રદ્ધા વાતાવરણ પવિત્ર બનાવે છે.
શંકા મલિનતા પ્રસરાવે છે.
શ્રદ્ધા કૃપાપાત્ર બનાવે છે.
શંકા ને અને કૃપાને બાપે માર્યા વેર છે.
શ્રદ્ધાથી દોષ [...]
Read Full Post »
Posted in ભજનો on March 6, 2008 | 5 Comments »
હરખ ઘેલી રાધા
રાધા ઝુમી ઉઠી કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
હરખે ફૂલી ઉઠી ને ઝાંઝર રણકી ઉઠ્યા
ગોકુળમાં રાધાનો કૃષ્ણ ખોવાણો
ગોપીઓના ઘરમાં જઈને ભરાણો
ગોવાળો સંગે વંઠેલ કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાને માખણ ખાતા કૃષ્ણ દેખાણો
બેઉ હાથે માખણ ચોર મંડાણો
હૈયું હરખી ઊઠ્યું કે નયનોએ કૃષ્ણ નિરખ્યા
રાધાએ કૃષ્ણ વિશ્રામ ઘાટે [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on March 4, 2008 | 6 Comments »
નરસીંહ મહેતા, સવાર હોય કે સાંજ જો તેમના ભજનથી ચાલુ
કરવાની સુટેવ હોયતો જીવનમાં કદી મુશકેલી કે દુઃખના દર્શન ન
થાય. જાગને જાદવા કૃષ્ણ ગોવાળીયા તુજ વિના ધેનેમાં કોણ જાશે?
કે પછી રાત વહી જાય રે પાછલી ખટઘડી સાધુ પુરૂષ ત્યારે સૂઈ ન રહેવું.
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો [...]
Read Full Post »
Posted in વિચાર ના વહેણ on March 2, 2008 | 3 Comments »
જીવનમાં દરેક કાર્ય કરો, વિચારીને કરો!
તેનાથી આપણને શક્તિનું પ્રદાન થાય છે.
જીવનમાં વાંચવા માટે સમય ફાળવો!
તેનાથી આપણી બુધ્ધિ ખીલે છે.
જીવનમાં રમતને (ખેલકૂદ) આગવું સ્થાન આપો!
તેનાથી યુવાની જળવાય છે.
જીવનમા મૌનનું પાલન કરો!
તેનાથી પ્રભુ પ્રત્યે પ્રિતી કેળવાય છે
જીવનમાં મન ભરીને પ્રેમ આપો અને પામો!
એ તો કુદરતની સહુથી મોંઘી સોગાદ છે.
જીવનમાં ખુલ્લાદિલે હસો.
એ તો આત્માનું સંગીત છે.
જીવનામા કોઈ પણ [...]
Read Full Post »
Posted in હાસ્ય રસ on March 1, 2008 | 2 Comments »
અરે, આજે કયો દિવસ છે. યાદ છે ને? જે માત્ર ઈશ્વર કૃપા એ દર ચાર
વર્ષે નજરે પડે છે. આપણા મોરારજી દેસાઈએ ભલેને ૧૦૦ દિવાળી ઉજવી
પણ વર્ષગાંઠ તો ખાલી ૨૫. બોલો મારી વાત ખરી છે કે ખોટી.
લીપયર દર ચાર વર્ષે આવે છે . પણ હિલરી ક્લિન્ટનને અને ઓબામાને
વધારે અનૂકુળ. કેવી [...]
Read Full Post »