Posted in ચિંતન લેખ on April 10, 2008 | 1 Comment »
’ઓમ્ ની તાકાતથી વાચક મિત્રો પરિચિત છે. જ્યારે ધ્યાનની સ્થિતિ
પર પહોંચી જઈએ ત્યારે ઓમ પણ સરી જાય છે. ધ્યાન માં બેસવા માટે જગ્યા
શાંત જોઈએ. વહેલી સવારે ધ્યનમાં બેસવું ઉચિત છે. તેના માટે બને ત્યાં સુધી
એકજ જગ્યા નિશ્ચિત કરવી. કસરત અને યોગના આસન દ્વારા શરીરને સમતોલ
રાખવું. પ્રાણાયમ, કપાલભાંતિ અને અનુલોમ-વિલોમ દ્વારા શ્વાસનું સંચાલન
સયંમિત રાખવું. શાંત [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 8, 2008 | 3 Comments »
ત્યાગને આપણે સામાન્ય રીતે ત્યજવું એવો અર્થ કરતા હોઈએ છીએ.
વેદાંત આપણને તેનો સાચો અર્થ સમજાવે છે. ઘર છોડી વનમા જાવ એમ
તે નથી કહેતું. માલમિલકત નો ત્યાગ કરવો. ના. માલિકિ યા ખુશી ત્યજી
જીવન જીવવાની વેદ સાફ ના પાડે છે. રોજબરોજના કાર્યમાંથી મુક્તિ નહી.
જવાબદારી છોડી જીવવું તેને વૈરાગ્ય ન કહેવાય. વૈરાગ્ય એટલે આસક્તિ
છોડવી.
તેન ત્યક્તેન ભુજિંથા. [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 7, 2008 | 3 Comments »
મુખ્ય ચાર વેદ છે. ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જાગ્રત અવસ્થા, સ્વપ્નાવસ્થા અને સુષુપ્તિ એ સર્વેમા
આત્મા શુધ્ધ છે. સ્થૂળ શરીર વર્તમાન, ભૂત અને ભવિષ્ય ત્રણેયમા સમાન છે.જે પવિત્ર છે. ત્રણે અવસ્થા ખુદ તેનૉ અર્થ સમજાવે
છે. દરેકની વ્યવથા સતત છે. તો પ્રશ્ન થાય હકિકત શું છે. જે સ્વને ઓળખ્યા પછી પ્રાપ્ત થાય છે. તેછે તુર્ય [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 5, 2008 | 2 Comments »
ધર્મ શુધ્ધ અને પવિત્ર છે. ધર્મ આંતરિક છે. એ ઠાંસી ઠાંસીને
ભરેલો નથી. ધર્મ ઈચ્છા અને કાર્યનું પ્રેરક બળ છે. સ્વ પ્રત્યેનું અજ્ઞાન
દુઃખ અને પરેશાની ઉત્પન્ન કરે છે. હ્રદયમા નજરને ઠેરવો, અજ્ઞાનના વાદળ
હટી જશે અને આનંદની અનુભૂતિ થશે. આજનો કહેવાતો “ધર્મ” સમગ્ર
માનવ જાતને અવળે રસ્તે દોરી રહ્યો છે. એનું પરિણામ આપણે [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 4, 2008 | No Comments »
વેદાંતનો અભ્યાસ ચારિત્રનુ ઘડતર કરે છે. સ્વને કેન્દ્રમાં રાખીને કરેલા કાર્યનુ
પરિણામ એટલે દુ;ખ અને ચીંતા. વેદાંત ભય સ્થાનોથી સાવચેત કરી બુધ્ધિને
યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. પ્રાણીમાત્ર પર પ્રેમ તેઓ અર્થ એ તો નહી કે સાપ
અને કૂતરાને સરખો પ્યાર. કૂતરાને ઘરમા રાખિ શકાય સાપને નહી. વેદમા ખૂબ
સરસ ઉદાહરણ છે. એક સાપ ઋષિને [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 3, 2008 | 1 Comment »
કર્મ અનિવાર્ય છે. કર્મ કરવું એ દરેક માનવનો સ્વભાવ છે. જીવનનું એ
અવિભાજ્ય અંગ છે. કર્મ હરએક માનવનું સ્વતંત્ર છે. કર્મનું ફળ એ કુદરતનો
નિયમ છે. જલ્દી કરવું, ચીંતા કરવી એ દુષણ સમાજમા ફેલાયેલું છે. માનવ
ધર્મ અને વેદાંતનો અભ્યાસ જીવનના સંધ્યાકાળે શરૂ કરે છે. ખૂબ આશ્ચર્યજનક
છે.વેદાંત સમજાવવામા સફળ થયું છે. જીવનનું સાચું [...]
Read Full Post »
Posted in ચિંતન લેખ on April 1, 2008 | 1 Comment »
જીવન એટલે અનુભવ્ની હારમાળા. વેદનો અભ્યાસ આધ્યાત્મિક
અને ભૌતિક બંને ભૂખ સંતોષે છે. આંતરિક શાંતિ બક્ષે છે અને સમૃધ્ધિના
શિખરે બેસાડે છે. વેદાંત આપણું બંધારણ સમજાવે છે. શાંતિ અને સુખની
પ્રાપ્તિ દ્વારા આનંદના અમૃતનુમ પાન કરાવે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય
કેમ જીવાય તેની પધ્ધતિસરની જાણ કરાવે છે. મનુષ્ય એટલે આત્મા અને
પાર્થિવ દેહનુ [...]
Read Full Post »