ક્યા બાત હૈ

મનમોહન સિંઘઃ

સોનિયાજી આપકો યાદ હૈ, ૬૪ સાલ પહેલે વિન્સટન ચર્ચિલને

કહાથા, અગર ભારતકો આઝાદી મિલ જાયેગી તો હમ જૈસે

લોગોંકે હાથમેં સત્તા આને સે ભારતકી પ્રજાકો ‘સૂરજકી

પ્રકાશ ઔર હવા પરભી ટેક્સ દેના પડેગા !’

સોનિયાજીઃ

અરે, યે તો મૈં ભૂલ ગઈ. બુલાઈએ રાહુલ બાબાકો. અગલે

ઈલેક્શનમેં વો જબ ‘પ્રાઈમ મિનિસ્ટર ‘ બનેંગે તો યહ સબસે

પહેલા કામ હોગા !’

રાહુલ બાબાઃ

હાં, મુઝે નહી લગતા ભારતકી પ્રજાકો કોઈ એતરાઝ હોગા ! વો

લોગ તો હમ જો ભી કરેંગે ‘બરદાસ્ત’ કર લેંગે. મૈં કૌન ? યાદ

રહે ‘રાહુલ ગાંધી’!

મન માનસ અને માનવી સાહિત્યનો રસથાળ છે
સર્જન, શબ્દ, કલમ અને સ્યાહીની કમાલ છે

2 thoughts on “ક્યા બાત હૈ

  1. પ્રવિણાબેન,
    ફરી આવ્યો…તમે મારો ઈમેઈલ પ્રતિભાવરૂપે મુક્યો.
    આભાર !
    હવે તમે પણ મારા બ્લોગ પર પધારી “બે શબ્દો” જરૂર લખશો !
    ….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on my Blog !

Leave a comment