ફેરો સફળ થાય

          વહાલાં શ્રીનાથજી ને મારા યમુના મહારાણી મહાપ્રભુજીને દંડવત થાય લક્ષ ચોર્યાસી  ફેરો સફળ થાય ** આંખડી ખુલેને ભાળું શ્રીનાથજી યમુનાષ્ટકનું સુમિરન થાય લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય ** આઠે પ્રહર માણું કૃપા શ્રીજીની અષ્ટાક્ષર કદી ના વિસરાય લક્ષચોર્યાસીનો ફેરો સફળ થાય ** ચંપારણ્ય, નાથદ્વારા ને ગોકુળ જાગતાં, સૂતાં સ્વમાં જણાય લક્ષચોર્યાસીનોવાંચન ચાલુ રાખો “ફેરો સફળ થાય”

શ્રી વલ્લભાચાર્ય જયંતી

શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૪માં મંગલ પ્રાદુર્ભાવ. ******************************************************************************** પ્રાકટ્ય દિવસ ************ શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ શ્રી વલ્લભાચાર્યનું  બીજું નામ છે. શ્રી મહાપ્રભુજી. શ્રી કૃષ્ણઃ  શરણાં મમનો મહામંત્ર જેમણે આપ્યો છે. પુષ્ટિમાર્ગનું જેમણે વૈષ્ણવજનોને માર્ગ દર્શન પુરું પાડ્યું છે. બ્રહ્મસંબંધ અર્પીને જીવોને પુષ્ટિમાર્ગમાં અપનાવ્યા. ***************** વલ્લભ નિરખવાને આવી સાહેલડી વલ્લભ નિરખવાને આવી રે * ચંપારણ દ્વારે આવી ઉભી સાહેલડીવાંચન ચાલુ રાખો “શ્રી વલ્લભાચાર્ય જયંતી”

ભજ ગોવિંદમ ૩

श्लोकः ९ सत्संगत्वे निस्संगत्वे निस्स्गंत्वे निर्मोहत्वम्*निर्मोहत्वे निश्चल चित्तं निश्चलचित्ते जीवन् मुक्तिः**અસંગ નિપજે સત સંગથી. નિર્મોહ ઉપજે અસંગી દ્વારા જેના દ્વારા મતલબ નિર્મોહ દ્વારા નિશ્ચલતા પ્રાપ્ત થાય. નિશ્ચલતા દ્વારા જીવન મુક્ત થવાય.*જીવનમાં સત્સંગીઓનો સાથ મળે ત્યારે, અસંગના પાઠ ભણાય. અસંગ જીવનમા મોહના પડળ દૂર કરવ સમર્થ બને. મોહના દૂર થવાથી જીવનમાં નિશ્ચલતાને કેળવાય જે મુક્ત થવાનાવાંચન ચાલુ રાખો “ભજ ગોવિંદમ ૩”

શ્રી કૃષ્ણઃ શરણં મમ

શ્રી કૃષ્ણઃ શરણં મમશ્રી કૃષ્ણઃ શરણં મમ*જય શ્રી કૃષ્ણઃ શરણં મમ*ઘરમાં નવરા બેસી બોલોશ્રીકૃષ્ણઃશરણં મમ*મુસિબતોથી બચવા બોલો શ્રી કૃષ્ણઃ શરણં મમ*મૃત્યુ શૈયાપર લેટ્યા બોલોશ્રી કૃષ્ણઃ શરણં મમ*ખોટા વિચારો ત્યજતા બોલોશ્રી કૃષ્ણઃ શરણં મમ*સુખના સાગરે નહાતા બોલોશ્રી કૃષ્ણઃ શરણં મમ*સહુનું સારું ઈચ્છતા બોલોશ્રી કૃષ્ણઃ શરણં મમ*દુઃખમાં ધીરજ ધરતાં બોલોશ્રી કૃષ્ણ શરણં મમ*સર્વે વૈષ્ણવ હરપળ બોલો શ્રીવાંચન ચાલુ રાખો “શ્રી કૃષ્ણઃ શરણં મમ”

સિદ્ધાંત રહસ્ય

પવિત્ર એકાદશીના જય શ્રીકૃષ્ણ. **શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી. ************************* પુષ્ટિમાર્ગિય વૈષ્ણવો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. શ્રી વલ્લભાચાર્યએ પુષ્ટીમાર્ગ પંથની શુભ શરૂઆત કરી ભ્રહ્મસંબંધ પામ્યા. તુલસીની માળા પામ્યા “શ્રી કૃષ્ણઃ શરણં મમ” અષ્ટાક્ષર મંત્રની પ્રાપ્તિ થઈ બ્રહ્મસંબંધ એટલે જીવે ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવું અને ભગવાનની સેવા કરવી બ્રહ્મસંબંધના વિધિને દર્શાવતા ગદ્યમંત્રમાં ચોર્યાસીવાંચન ચાલુ રાખો “સિદ્ધાંત રહસ્ય”

હરિયાળી અમાસ

વનરાતે વનમાં ઝુલે હિંડોળે શોભા વરણી ન જાય ચંદામામા આજે એવા રિસાણા હરિયાળી નો હરખ ન માય હિંડોળે ઝુલે ને ડાળ પાન ગુએ રાધા સંગે પેલો કાનો સોહાય

યમુના મહારાણી

    યમુને મહારા્ણીની જય ************************* આજ યમુનાજીને તીરે વાગ્યા હૈયામાં તીર તટ પર આવીને સખી વેદના થઈ યમુનાજી રીઝે તો દોષો વિલિન થાય યમુના પાનથી પાવન થઈ તટ પર આવીને સખી વેદના થઈ. યમુના સમીપે ભાન ભૂલી આજ હૈયામાં મધુરી હલચલ થઈ તટ પર આવીને સખી વેદના થઈ યમુનાનું તીર અ્ને સ્થળ છે વંદનીયવાંચન ચાલુ રાખો “યમુના મહારાણી”

ગુરૂ એપ્રિલ,૨૦૧૮

આચાર્ય ચરણકમલેભ્યો નમઃ   गुरूर्ब्रह्मा गुरूर्विष्णुः गुरूर्देवो महेश्वरः गुरूःसाक्षात् परब्रह्मः तस्मै श्रीगुरूवे नमः ***********************************   શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો — શ્રી મહાપ્રભુજી   સત્ય સમજાવી મારા હાથ  લેજો ઝાલી હૈયામાં બિરાજી જ્ઞાનનો પેટાવજો દીવી —શ્રી મહાપ્રભુજી   રાહ બતાવ્યો સાદ સુણી દોડી દોડી આવી કંઠી પહેરી પુષ્ટીમાર્ગે આંખવાંચન ચાલુ રાખો “ગુરૂ એપ્રિલ,૨૦૧૮”

અગ્નિકુંડનું તેજ

              ********************************* શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો હૈયામાં બિરાજો મુજને સત્ય સમજાવો અગ્નિકુંડમાંથી પ્રગટ્યા તમે ભુતલ સોહાવો શ્રી મહાપ્રભુજી ગુરૂ મારા હૈયામાં બિરાજો * ભવસાગરમાં ભૂલી પડી હું આવી તારે દ્વારે જીવન નૈયા મારી, તારી કૃપા પાર ઉતારે અષ્ટાક્ષરનું સુમિરન સદા વસતું મારે ઉરે શ્રી મહાપ્રભુજી ગુરૂ મારાવાંચન ચાલુ રાખો “અગ્નિકુંડનું તેજ”

તુજને મળવા

કૃષ્ણ ભગવાનની કૃપાથી ભારત દર વર્ષે આવવાનું ‘વ્યાજબી બહાનું’ સાંપડે છે. ગોકુળ યા શ્રીનાથદ્વારા જવાનું મન થાય ! એ પ્રાર્થના પણ ફળે છે. જુઓ શ્રીજીને મળવા જઈ રહી છું. માનું છું તે હ્રદયમાં છે, સાથે છે, સર્વત્ર છે છતાં પણ આ જીવ માનતો નથી ! **************************************************************************************************************** હું આવી છું દોડીને મળવા તુજને કૃપા કરીને શ્રીજીવાંચન ચાલુ રાખો “તુજને મળવા”